મહિલાઓની આ ભૂલો ના કારણે તેમને નથી મળતો પતિનો પ્રેમ….

Uncategorized

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા ધાર્મક ગ્રંથો અને પુરાણોમાં સ્ત્રી અને પુરૂષના સંબંધને કેવી રીતે મજબુત રાખવો તે અંગે વિસ્તારથી વર્ણવવામાં આવ્યુ છે. કહેવાય છે કે પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી. પ્રેમ દરેક બંધનથી મુક્ત હોય છે. પ્રેમને બાંધવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ગરુડપુરાણમાં સ્ત્રીઓ માટે કેટલીક વાતો જણાવામાં આવી છે. આ વાતોને તે દરેક સ્ત્રીએ આચરણમાં મુકવી જોઈએ જે પોતાના પતિને પ્રેમ કરતી હોય છે. જો સ્ત્રી આ ચાર વાતને ધ્યાનમાં ન રાખે તો તે પતિનાં પ્રેમને પામી શકતી નથી.

પતિથી વધારે દિવસો સુધી દૂર ન રહેવું.શાસ્ત્રોનુસાર કોઈપણ વિવાહિત સ્ત્રીએ પોતાના પતિથી વધારે દિવસો સુધી દૂર ન રહેવું જોઈએ. જીવનસાથીથી વધારે સમય દૂર રહેવાથી સ્ત્રી માનસિક રીતે નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કોઈ કારણોસર દૂર રહેવું પડે તો પણ પતિ સાથે સંપર્કમાં રહેવું.ખરાબ ચરિત્રવાળા લોકો સાથે સંબંધ ન રાખો.સ્ત્રીઓએ આ વાતનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. ખરાબ ચરિત્રવાળા લોકોથી દૂર રહેવાથી દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહે છે. ખરાબ આચરણવાળા લોકોના સંપર્કમાં રહેવાથી વિચારોમાં ખરાબી આવી જાય છે. તેઓની ખરાબ આદતો પણ વ્યક્તિમાં આવી જાય છે.

સ્વજનોનો તિરસ્કાર ન કરવો.ક્યારેય પણ પોતાના નજીકના લોકોનો તિરસ્કાર ન કરવો. ગુસ્સામાં એવા શબ્દો પણ ન બોલવા કે જેથી સામેવાળી વ્યક્તિને મન દુ:ખ થાય. જો પરિવારમાં ક્લેશ થશે તો તેની અસર દાંપત્યજીવન પર પણ પડશે.અજાણ્યા લોકોના ઘરમાં ન રહેવું.કોઈપણ સ્થિતિ સર્જાઈ હોય સ્ત્રીઓએ ક્યારેય કોઈના પણ ઘરમાં રોકાવું ન જોઈએ. આવું કરનાર સ્ત્રીને સમાજમાં માન-સન્માન નથી મળતું.

મહાન નીતિ શાસ્ત્ર માં ચાણક્ય એ પતિ અને પત્નીની 6 પ્રકારની આદતો વિશે પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો પતિ-પત્ની આ 6 પ્રકાર ની આદતો જાળવશે નહીં તો સંબંધ સમાપ્ત થવામાં લાંબો સમય લાગશે નહીં. ચાલો હું તમને જણાવીશ કે તે 6 વસ્તુઓ કઈ છે, કે જે પતિ-પત્નીને એકબીજાથી અલગ કરવામાં સફળ થાય છે.

ક્રોધ, જો કોઈ પણ સંબંધ માં પ્યાર ની જગ્યા પર ગુસ્સો આવતો રહે છે તો તે સંબંધ સમાપ્ત થવામાં વધારે સમય લેતો નથી. જો પતિ-પત્ની માંથી કોઈનો પણ સ્વભાવ આખો દિવસ ગુસ્સે રહેતો હોય તો આવા ઘરમાં કદી શાંતિ રહેતી નથી. આવા ઘરોમાં હંમેશા ઝઘડો રહે છે. પતિ-પત્ની ની માનસિક સ્થિતિ પરિવારના અન્ય સભ્યો પર પણ ખરાબ અસર પડે છેગોપનીયતા, પતિ-પત્નીનો સંબંધ એ એક એવો સંબંધ છે જ્યાં તેઓ ઘણી બધી બાબતોને એક બીજાને ખુલ્લેઆમ કહેતા હોય છે. જ્યારે આ બંને વ્યક્તિ ની વચ્ચે, કોઈ ત્રીજા વ્યક્તિ વચ્ચે પહોંચે છે, તો પછી સંબંધો ખાટા થવા લાગે છે. પતિ-પત્ની જે એકબીજા ની વાતોને પોતાની સુધી મર્યાદિત રાખે છે, તે સુખી વિવાહિત જીવન જીવે છે. તેમના ઘરમાં કોઈ મતભેદ થતો નથી અને કોઈ પણ તેમના સંબંધોમાં અણબનાવ પેદા કરી શકે નહીં.

ખર્ચ, પૈસા એ દુનિયાની એક વસ્તુ છે જેમાં સૌથી મોટો વિવાદ થાય છે અને સંબંધોને બગાડે છે. સુખી વિવાહિત જીવન માટે પતિ-પત્ની બંને ને ખબર હોવી જોઈએ કે પૈસા ને કેવી રીતે ખર્ચ કરવા જોઈએ. જ્યારે પતિ છે તે પત્ની ને પૈસા યોગ્ય રીતે આપતો નથી, અથવા પત્ની જરૂરી કરતાં વધારે ખર્ચ કરે છે ત્યારે સંબંધોમાં વિખવાદ આવે છે. કોઈપણ પતિ-પત્નીના સંબંધો ત્યારે જ ખુશ થઈ શકે છે જ્યારે બંને વચ્ચે પૈસાના ખર્ચ અંગે પરસ્પર સમજણ હોય.

નમ્રતા, સમાજના લોકો ફક્ત કાયદાના ડરથી જ સાચા માર્ગે ચાલતા નથી, પરંતુ સામાજિક બંધન અને અમુક મર્યાદાઓ આપણા માટે બનાવવામાં આવ્યા છે, મર્યાદા માં રહેવા વાળો લોકો હમેશા ખુશ રહે છે. જે તેની ગૌરવની મર્યાદાને વટાવી દીધી છે, તેને જીવનભર પસ્તાવો સિવાય કશું જ મળતું નથી. પતિ-પત્નીના સંબંધો માટે પણ આ જ છે. જો પતિ-પત્ની તેમની મર્યાદા માં રહે છે, તો તેમનું જીવન સુખી થશે નહીં તો સંબંધ તોડવામાં સમય લાગશે નહીં.

ધૈર્ય, કોઈપણ માનવી માટે ધૈર્ય એક મહાન ગુણવત્તા માનવામાં આવે છે. કટોકટીના સમયમાં, પતિ-પત્ની જેઓ ધીરજથી કામ કરે છે અને એકબીજાને છોડ્યા વિના આગળ વધે છે, તેમનો સંબંધ મજબૂત બને છે. ધીરજ ગુમાવનાર વ્યક્તિને જીવનમાં ફક્ત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પતિ-પત્નીએ મુશ્કેલીઓનો સામનો કરવો જોઇએ જેથી જીવન સરળ થઈ શકે.જૂઠું, પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય જૂઠું ન આવવુ જોઈએ. જો બે માંથી કોઈ એક કોઈ જૂઠું બોલે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ એકબીજાથી કંઈક છુપાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં જ્યારે સત્ય બહાર આવે છે ત્યારે સંબંધ બગડવાની શરૂઆત થાય છે. કોઈ પણ સંબંધ બગાડવા માટે એક જૂઠું પૂરતું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *