નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે લગ્ન પછી વર-કન્યાનો રોમાંસ ચરમસીમા પર હોય છે પરંતુ વરરાજાની રોમેન્ટિક જીવન બરબાદ થઈ જાય છે. અમે તમને આવી જ એક ઘટના કહેવા જઈ રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રોજ એક યુવકે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા અને જીવનસાથી તરીકે સહારનપુરની યુવતીને ઘરે લઈ આવ્યા હતા લગ્નના પાંચ મહિના પછી પણ મહિલાએ વરરાજાને નજીક આવવા ન દીધો તેથી તેને થોડી શંકાઓ થઈ.
સ્ત્રીનું તબીબી.જ્યારે કન્યા બહાનું કરતી રહી અને યુવકને તેની પાસે આવતાં અટકાવી રહી ત્યારે પરિવારના સભ્યો શંકાસ્પદ બન્યાં. આ પછી પરિવાર કન્યા સાથે ડૉક્ટર પાસે ગયો અને તબીબી તપાસ કરાવી તબીબી તપાસમાં ખુલ્યું હતું કે કન્યા એક વ્યંજળ છે અને પરિવારને આની જાણ થતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.કન્યાએ પોલીસને બોલાવી હતી અને જણાવ્યું હતું કે તેણીને બંધક બનાવી લેવામાં આવી હતી ત્યારબાદ પોલીસ વહુ અને પરિવારને પોલીસ સ્ટેશન લઈ આવી હતી જ્યાં ત્યાં ભારે હંગામો થયો હતો અને તબીબી તપાસના દસ્તાવેજો બતાવી સાસરિયાઓએ કન્યાનું મેડિકલ બતાવ્યું હતું દસ્તાવેજો અને કાયદામાં રાખવાની ના પાડી બાદમાં કન્યાને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી હતી.
મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના એક વિસ્તારમાંથી બહાર આવી છે.જેમાં મળતી માહિતી મુજબ યુવકે પોતે યુવતી સાથે લગ્ન કરી જયારે પોતે રાત્રે હનીમૂન સમયે પત્નીને જોઇને પોતાના બધા સપના વેડફાઈ ગયા હોય એવું લાગ્યું. મળતી માહિતી મુજબ જયારે જયારે લગ્ન પછી પોતે ઘરની દરેક વિધિઓ પૂર્ણ કર્યા પછી આ વિવાહિત પતિ તેની પત્ની સાથે હનીમૂન મનાવવા માટે ખૂબ ઉત્સુક હતો.વરરાજા ધીરજ રાખી શક્યો ન હતો.તે પોતાની પત્નીને વહેલી તકે તેની બાહોમાં બાંધી લેવા માંગતો હતો.તે સ્ત્રી કે જેની સાથે તે પોતાનો પરિવાર સ્થાયી કરવા માંગે છે તે સ્ત્રી નહીં પણ એક કિન્નર હતી.
આ સમગ્ર સમય દરમિયાન આ ગરીબ વરરાજાના હોશ ઉડી ગયા હતા.તેને લાગ્યું કે મારા જીવનમાં એક મોટી મજાક થઇ છે.તે પછી અહીં પતિ બૂમ પાડવા લાગ્યો.પછી પત્ની પણ જોરજોરથી બૂમ પાડવા માંડી.આ સ્થિતિમાં તેના દરેક પરિવાર ભેગો થયો.જયારે પરિવારે પણ આ જોયું તો તેમના પણ હોશ ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે તેમના માતા પિતા પર ફોન કર્યો.પરંતુ આ સમગ્ર બાબત અંગે તેમને સંપૂર્ણ માહિતી હતી.પણ ફોન આવવાથી યુવતીનો પરિવાર ત્યાં આવી પોહ્ચ્યો.અને ભારે હોબાળો મચાવ્યો હતો.યુવતીના પરિવારે યુવકના પરિવાર પર દબાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે આ બંનેના લગ્ન થઇ ચુક્યા છે.
હવે આ લગ્ન તોડવા ન જોઈએ.પરંતુ સાથે રહો તેવું કહેવા લાગ્યા હતા.એક બાજુ યુવક સાથે થયેલી આટલી મોટી મજાક તો બીજી બાજુ સામેના પરિવાર તરફથી મોટું દબાણ હતું.છેવટે તે કંટાળીને પોલીસ સામે ફરિયાદ નોંધાવી.જેમાં આ અંગે પોલીસે તપાસ કરી છે જયારે બીજી બાજુ યુવકના પરિવાર આ કિન્નરને પોતાના ઘરની વહુ બનાવવા તૈયાર નથી. એવુજ કઈક હાલ માં જ મધ્ય પ્રદેશ ના શિવપુરી જીલ્લા ના સગાંવ માં રહેવા વાળા યુવકનું હતું.પરંતુ આ યુવક ને પોતાની સુહાગરાત એ દુલ્હન પાસે થી એવો ઝટકો લાગ્યો કે તેના હોશ ઉડી ગયા.લગ્ન ની પહેલી રાત્રી એ જ દુલ્હા ને આ જાણ થઇ કે જેને તે દુલ્હન બનાવી ને લઇ આવ્યા છે તે એક સ્ત્રી નથી પરંતુ કિન્નર છે.
દુલ્હા ને લાગ્યો ખુબ મોટો ઝટકો.દુલ્હન ની આ વાત ખબર પડતા ની સાથે જ તેને ખુબ મોટો ઝટકો લાગ્યો. સાચી વાત ની જાણ થયા બાદ તે જલ્દી થી જલ્દી લગ્ન તોડવા માટે જીદ કરવા લાગ્યો.દુલ્હા એ આ વાત ને કોર્ટ માં લઇ ગયો અને દુલ્હન પાસે છુટ્ટા છેડા ની મંગની કરવા લાગ્યો.જોકે બીજી બાજુ દુલ્હન ના પરિજનો આ વાત માનવા માટે તૈયાર ન હતા કે તેમની પુત્રી એક સ્ત્રી નહિ પણ એક કિન્નર છે.પાડોશી ગામ ની છે આ છોકરી.મળેલી જાણકારી મુજબ દુલ્હા ની ઉમર ૨૨ વર્ષ ની છે. તેણે પોતાના બાજુ ના ગામ ની એક છોકરી સાથે લગ્ન નક્કી કર્યા હતા.આ લગ્ન ખુબ જ ધૂમ ધામ થી થયા હતા.લગ્ન ની બધી જ રસમો નિયમ પ્રમાણે જ થઇ હતી.જોકે દુલ્હન ના કિન્નર હોવાનો ખુલાસો સુહાગરાત માં જ થયો.
તમારી જાણકારી માટે જાણવી દઈએ કે આ લગ્ન ૨૨ જુન ૨૦૧૯ ના દિવસે જ થયા હતા, પરંતુ ઘણા દિવસો સુધી બદનામી ની બીક થી બંને પક્ષો એ આ વાત ને પારિવારિક અને સામાજિક સ્તર પર ચુપચાપ સુલજાવા નો પ્રયાસ કર્યો.પરંતુ જયારે આ રીતે કઈ ન થઇ શક્યું ત્યારે દુલ્હા એ ન્યાયાલય નો દરવાજો ખખડાવ્યો.દુલ્હન ના પરિજનો ઈચ્છે છે આમ.દુલ્હા નું કહેવું એમ છે કે અનાવેદીકા એક કિન્નર છે, તે મને સંતાન નું સુખ નહી દઈ શકે એટલે તેને હું છુટ્ટા છેડા આપવા માંગું છુ.પરંતુ દુલ્હન ના પરિજનો આ વાત નો સ્વીકાર કરવા તૈયાર નથી કે તેમની પુત્રી કિન્નર છે.તેઓ ઈચ્છે છે કે યુવક આ લગ્ન ન તોડે.હવે આમાં સાચું શું છે એતો કોર્ટ નો નિર્ણય આવ્યા પછી જ ખબર પડશે.
આવીજ બીજી ઘટના યુપીના કનોજ જિલ્લાના ઠઠિયા ગામની યુવતી સાથે લગ્ન કર્યા બાદ એક શખસ અજબ સમસ્યામાં ફસાઈ ગયો છે. આરોપ છે કે, સુહાગરાતે તેને જાણવા મળ્યું કે, તેની પત્ની કિન્નર છે. તેના લગ્ન 13મી મેએ થયા હતા. પરેશાન યુવકે પોતાની ભાભીને સમગ્ર વાત જણાવી. મામલો છોકરીના ઘર સુધી પહોંચ્યો તો સસરાએ નાની બહેન સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું. એક મહિના પછી પણ વચન પુરું ન થતા ઠઠિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કાનપુરના દેહાત જિલ્લામાં રહેતા યુવકના લગ્ન ઠઠિયાના સુખી કુઢના ગામની યુવતી સાથે નક્કી થયા હતા. 13મી મેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ બંનેના લગ્ન સુખી કુઢના ગામે થયા હતા. વિદાય બાદ 15મી મેએ પોતાની સુહાગરાતે યુવકને જાણ થઈ કે તેની પત્ની કિન્નર છે. તેને મોટો આઘાત લાગ્યો અને પોતાની ભાભીને સમગ્ર વાત જણાવી. બીજા દિવસે વાત યુવતીના ઘર સુધી પહોંચી તો તેના પિતાએ બીજા કેટલાક સંબંધીઓ સાથે વાતચીત માટે આવ્યા. વાતચીતમાં નક્કી થયું કે, યુવકના બીજા લગ્ન તેની જ પત્નીની નાની બહેન સાથે થોડા દિવસોમાં કરાવી દેવાશે. યુવક રાહ જોતો રહ્યો. એક મહિના પછી પણ જ્યારે લગ્ન ન થયા તો બંને પક્ષોમાં મોટો ઝઘડો થયો. તે પછી યુવકે ફરિયાદ કરી દીધી.
આવીજ બીજી ઘટના આ અજીબ લગ્ન કિસ્સો ભારતના ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાંથી સામે આવ્યો છે,જે કોઈ પણ આ લગ્નના કિસ્સા વિશે જાનસોતો પોતાના રુંવાટા ઉભા થઇ જશે.હવે તમે જ વિચારો કે,લગ્નજીવન વિશે કોણ ખુશ હોતું નથી.પરંતુ આ વ્યક્તિ ગુસ્સો કરે છે.હવે કોઈ કારણ વગરતો ગુસ્સો કરતુ જ નઈ હોય,પણ આ વ્યક્તિ જોડે એક મોટું કારણ જોડાઈ ગયું છે,કે જેના કારણે તે ખુબ ગુસ્સામાં રહે છે. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ,તે ખૂબ જ આઘાતજનક છે પરંતુ તમારે તે વાંચવું જ જોઇએ,કદાચ તે આવતીકાલે પણ તમારી સાથે થશે.તો આ સમાચાર તમારી સાવચેતી માટે છે. ખરેખર,એક છોકરા અને છોકરીના લગ્ન ખૂબ ધૂમધામની સાથે થયા હતા.
જો કે લગ્ન સમયે છોકરો ખૂબ ખુશ હતો,પરંતુ તેને દુલ્હન વિશે પણ બહુ ખબર નહોતી.અને તેની સાથે લગ્ન કર્યાં.કે વહુ પક્ષના લોકોએ છોકરાને કંઈપણ કહેવું જરૂરી સમજ્યું ન હતું.પરંતુ આ જ છોકરીએ ઉતાવળમાં છોકરા સાથે લગ્ન કર્યાં. મળેલા સુત્રોના જણાવ્યા અનુસાર વરરાજાનું નામ મુકેશ હોવાનું જાણવા મળી રહ્યું છે. મુકેશે 19 ડિસેમ્બરે ધામધુમથી લગ્ન કર્યાં હતાં અને બીજા દિવસે દુલ્હનને ખુશીથી વિદાય આપી હતી.બધું બરાબર ચાલી રહ્યું હતું,જોકે પહેલી વાર લગ્ન કર્યાં ત્યારે મુકેશ ખૂબ જ ખુશ હતો.
જયારે લગ્ન કરીને પોતાના ઘરે પાછા ફર્યા,તેમના રીતી રીવાજો મુજબ ત્યાં ઘરે પોતાના બધા જ કાર્યક્રમો કાર્ય.હવે રાત પડી,તો સ્વભાવિક છે કે લગ્નની પેહલી રાત એ ખુબ અલગ જ હોય છે.આ વરરાજા અને દુલ્હન તેમના પોતાના ઓરડામાં ગયા.પરંતુ જ્યારે મુકેશે દુલ્હનનો ગુનગટ ઉપર કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો આપગાત લાગ્યો.વરરાજા મુકેશ રૂમની બહાર દોડી આવ્યો. વરરાજા મુકેશ ઓરડામાંથી બહાર આવ્યો ને જોર જોર થી બોલવા લાગ્યા.અને તેના પરિવારજનોને કહ્યું કે તેના સાસરિયાઓએ તેની સાથે છેડતી કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે યુવતીના પરિવારજનોએ મુકેશને દુલ્હનના નામે એક કિન્નર સાથે લગ્ન કર્યા હતા.આ સંભાળીને તેના પરિવારનો પણ હોસ ઉડી ગયો.આ વરરાજા ગુસ્સામાં સીધો પોલીસ સ્ટેસન પર સાસરિયાઓ સામે છેતરપિંડીનો કેસ કરવા નીકળી ગયો.ત્યારે છોકરીના પરિવારજનો કહે છે કે હવે તેઓ લગ્ન કરી ચૂક્યા છે.તેઓં એક લગ્નજીવન સાથે જોડાઈ ગયા છે.આ સાંભળ્યા પછી મુકેશ ગુસ્સે થઈ ગયો,આવું કામ કોણ કરે છે.જો કે સાસરીયાઓ સામે છેતરપિંડી કરી છે.તે ગુસ્સામાં કેસ નોંધવા પોલીસ સ્ટેસન આવી ગયો અને તેમની ફરિયાદ કરી,પોલીસે આ કેસની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.