કવિતા હતી ઘરમાં એકલી | મને બોલાવીને તેણે તેની હવસ બુઝાવી.

Uncategorized

મારું નામ સાહિલ છે મારી ઉંમર 27 વર્ષની છે મારી બાજુમાં એક છોકરી રહે છે જે હાલમાં કોલેજ કરી રહી છે જેની ઉંમર અંદાજે 24 વર્ષની હશે તે હાલમાં તેના મમ્મી પપ્પા સાથે નથી રહેતી તે ઘરમાં એકલી રહે છે અને ખાવાનું પણ તે પોતે બનાવી લે છે

તેના કાકા જે છે તે બીજી સોસાયટીમાં રહે છે અને તે અહીંયા વાંચવા માટે આવતી હોય છે અને સાથે કોલેજ નું પણ કામ કરતી હોય છે.

આજે શુક્રવાર હતો અને મારી તબિયત સારી નહોતી લાગતી જેથી હું પણ કોલેજ ગયેલો નહોતો અને મને લાગતું હતું કે કવિતા પણ તેના ઘરે હશે તેની પણ તબિયત સારી નહોતી જેથી કવિતાએ 9:30 જેવું થયું હશે અને તેણે મને તેના ઘરમાં બોલાવ્યો

જેવો તેના ઘરે ગયો તેના મને કહ્યું કે ઘરનો દરવાજો બંધ કરીને આવજે કારણ કે વરસાદ પણ ખૂબ જ ચાલુ હતો એટલે મેં તરત જ ઘરનો દરવાજો બંધ કરી દીધો અને કવિતાના ઘરમાં ગયો કવિતાની પાસે હું જેવો ગયો

તેણે મને ભેટી ગઈ તે મને જેવી ભેટી એટલે મને થયું કે હશે કંઈ મેં પૂછ્યું કે શું થયું કવિતા ત્યારે તેણે મને કહ્યું કે કંઈ થયું નથી પરંતુ હવે ઘણું બધું થવાનું છે તેવું કહીને તે મને પકડીને તેના રૂમમાં લઈ ગઈ અને રૂમમાં લઈ જઈને તેના બેડ ઉપર મને સુવાડી દીધો અને મારો શર્ટ કાઢી નાખ્યો

અને મને ગમે ત્યાં કિસ કરવા લાગી ત્યાર બાદ તેને મારું પેન્ટ પણ કાઢી નાખ્યું અને તેણે મને કહ્યું કે હવે જો હું તને જલવો બતાવવાની છું અને તેણે એવું જ કે એ કહેતા એક ઝાટકા ની અંદર પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું અને મને ભેટી ગઈ.

હું ૨૭ વર્ષની વિવાહિતા છું. અમારાં લગ્નને ૫ વર્ષ થઈ ગયાં, પરંતુ અમે સંતાનસુખથી વંચિત છીએ. સમસ્યા એ છે કે મારા પતિના અંડકોષ તેમની મૂળ જગ્યા પર નથી. સી.ટી.સ્કેનિંગથી જાણવા મળ્યું કે તેમના અંડકોષ ઉદરમાં છે. વીર્યની તપાસ કરતાં જણાયું કે વીર્યમાં શુક્રાણુ નથી. તેનાથી ભવિષ્યમાં મારા પતિને કોઈ તકલીફ તો નહીં થાય ને? બીજંું, કૃત્રિમ ગર્ભાધાનમાં સફળતાની કેટલી સંભાવના છે? અમદાવાદ કે કોઈ મોટા શહેરમાં સરકારી કે ખાનગી હોસ્પિટલનું સરનામું આપશો, જ્યાં ઓછા ખર્ચે નિદાન કરાવી શકાય. મારી તપાસ થઈ ચૂકી છે. ત્રણ વાર કૃત્રિમ ગર્ભાધાનની કોશિશ પણ કરવામાં આવી, પરંતુ તે નિષ્ફળ રહી.

– એક મહિલા

* તમારા પતિની સમસ્યા ‘અનડિસેડિંડ ટેસ્ટિજ’ની છે. તમે લખ્યું છે તે પ્રમાણેની સમસ્યા જીવનની શરૃઆતથી જ હોય છે. બાળક જ્યારે માતાના પેટમાં હોય અને તેનાં અંગો બની રહ્યાં હોય, ત્યારે તેના અંડકોષ ઉદરમાં જ બને છે. પછી ભૂ્રણ અવસ્થામાં (કે જીવની શરૃઆતમાં) બંને અંડકોષ ઊતરીને સ્ક્રૉટનમાં આવી જાય છે, પરંતુ લગભગ ૧% બાળકોમાં આ ક્રિયા અધૂરી રહી જાય છે અથવા થતી જ નથી. તેનાથી અંડકોષ ઉદરમાં જ રહી જાય છે.

જો ૮ વર્ષની ઉંમર સુધીમાં ઑપરેશન દ્વારા અંડકોષ નીચે લાવવામાં આવે, તો ઉચિત છે. આ ઉંમર પસાર થઈ જાય તો પણ જેમ બને તેમ જલદી ઑપરેશન કરાવી લેવું જરૃરી છે. તમારા પતિના કેસમાં આવું ન થઈ શક્યું. વીર્યમાં શુક્રાણુ ન હોવાનું આ જ કારણ છે. ઉદરમાં અંડકોષ હોવાથી આવી તકલીફ થાય તે સ્વાભાવિક છે. તેની સાથે બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તમે આ માટે કોઈ અનુભવી સર્જનની સલાહ લો, તે જ ઉચિત રહેશે.

કૃત્રિમ ગર્ભધાન અંગે અનુભવી તબીબો દ્વારા લગભગ ૭૫% સફળતા મળી છે. દરેક માસિકચક્રમાં સફળતાનો દર ૨૫% આંકવામાં આવ્યો છે. એવું જોવામાં આવ્યું છે કે એક વર્ષની અંદર ૧૨ વાર સફળતા ન મળે તો, સફળતા મળવાની શક્યતા નહિવત્ છે. અધિકૃત રીતે સરકારી હોસ્પિટલમાં કૃત્રિમ ગર્ભાધાનની સુવિધા આપવામાં આવતી નથી. ખાનગી ચિકિત્સાલય ઘણા હોવાથી તેમનો ઉલ્લેખ કરવો અયોગ્ય છે. ડૉક્ટર સાથે સવિસ્તર વાતચીત કરી તમે નિર્ણય લઈ શકો છો. આ માટે પતિની માનસિક તૈયારી જરૃરી છે. નહીંતર તમે બાળક દત્તક લેવાનું વિચારી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *