મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ વ્રત એક સાથે, ભોળાનાથ-શનિદેવને કરો પ્રસન્ન
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે.આ દિવસે ભોળાનાથની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. હિંદુ પંચાગ મુજબ મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે.. આ વખતે તે 18 ફેબ્રુઆરી, 2023 શનિવારના રોજ છે. આ વખતે મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગને કારણે આ દિવસે […]
Continue Reading