ભસ્મ આરતી સમયે મહિલાઓ નથી કરી શકતી મહાકાલના દર્શન, જાણો રહસ્ય
ઉજ્જૈનને મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની માનવામાં આવે છે અને ત્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની (Mahakaleshwar Jyotirling Mandir) ઘણી રસપ્રદ વાતો છે. અહીંની પૂજામાં ભાગ લેવા માટે ભક્તો હંમેશા ઉત્સુક હોય છે. અહીં ભસ્મ આરતી થાય છે, જેમાં આવી પરંપરાનું પાલન કરવામાં આવે છે. જે તમને વિચિત્ર પણ લાગશે. આ આરતી દરમિયાન મહિલાઓને 10 મિનિટ સુધી મહાકાલ […]
Continue Reading