આ કલરની રાખડી ભાઈને માટે બનશે વરદાનદાયી, જાણો અને પછી કરો ખરીદી

રક્ષાબંધનના તહેવારને હવે માત્ર સાત દિવસ બાકી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર સાવન પૂર્ણિમાના રોજ એટલે કે 30 ઓગસ્ટના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, બજારો પહેલેથી જ રાખડીઓથી શણગારવામાં આવી છે. બજારમાં તમામ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ છે. રાખડીઓને લઈને મોટાઓથી લઈને બાળકોમાં અલગ-અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજના આધુનિક સમયને જોતા બાળકોની રાખડીઓની પસંદગી […]

Continue Reading

ક્યારેય નહીં થાય રૂપિયાની કમી,દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ધ્યાન રાખો આ વાતો

જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મેળવવા અને જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે અને આ ધન આપણને મા લક્ષ્મીની કૃપાથી મળે છે. આ જ કારણ છે કે કેટલીકવાર કેટલાક લોકોને થોડી મહેનત પછી પણ ઘણા પૈસા મળે છે, તો બીજી તરફ ઘણા લોકો એવા હોય છે જે આખો સમય મહેનત કરે છે પરંતુ કેટલાક […]

Continue Reading

નોંધીલો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત, આ સમય સુધી ભદ્રાને કારણે અશુભ

શ્રાવણ શરૂ થતાં જ બહેનો આ મહિનાની પૂર્ણિમાની રાહ જોવા લાગે છે. પૂર્ણિમા પર ભાઇના જમણા કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે. ભાઇની અંધારે અજવાળે રક્ષાની કામના કરે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની રક્ષા માટે કામના કરે છે. પોતાના […]

Continue Reading

રક્ષાબંધન એટલે બળેવ, નારિયેળી પૂનમનું જાણીલો પૌરાણિક મહત્ત્વ

આપણા દેશમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. ભાઈ- બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ. ભોગ કાં તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની […]

Continue Reading

આ રક્ષાબંધને રચાશે ખાસ સંયોગ, 4 રાશિઓને મળશે ભાગ્યનો સાથ

હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 7.58 વાગ્યા સુધી છે. આવી સ્થિતિમાં આ વર્ષે 30 અને 31 ઓગસ્ટની સવાર સુધી રાખડી બાંધવામાં આવશે. આ સિવાય 30 ઓગસ્ટની રાત સુધી ભદ્રાની છાયા રહેશે. વૈદિક જ્યોતિષ […]

Continue Reading

શ્રાવણમાં આ દિશામાં બેસીને કરો ભોલેનાથની પૂજા, જાણો વાસ્તુના કેટલાક નિયમો

આ વર્ષે અધિકમાસ અને શ્રાવણ મહિનો એક સાથે હોવાથી 2 મહિના સુધી શ્રાવણ માસની ગણતરી કરવામાં આવી છે. આ રીતે શ્રાવણ મહિનાની ગણતરી કરીએ તો તો 4 જુલાઈથી શરૂ થયો હતો. આજે એટલે કે 17 ઓગસ્ટે અધિક મહિનો પૂરો થયો છે અને સાથે જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આ સમયે જો તમે પણ ભોલેનાથને […]

Continue Reading

શિવપૂજાના 5 નિયમ, જળાભિષેકની વિધિ મહત્ત્વપૂર્ણ આ રીતે કરો મહાદેવની પૂજા

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા કરવામાં આવે છે. શિવની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે. મનની મનોકામના પૂર્ણ થાય. ભગવાન શિવની પૂજાના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે. નિયમિત રીતે પૂજા કરવાથી તમને જલ્દી જ શિવની કૃપા પ્રાપ્ત થશે. ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવું, જળથી અભિષેક કરવો કે […]

Continue Reading

2025 સુધી સ્વરાશિમાં રહેશે શનિદેવ, આ રાશિનો થશે ભાગ્યોદય

વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમજ શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. બીજી તરફ શનિદેવને તુલા રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે. આ સાથે શનિદેવને મેષ રાશિમાં નીચ સ્થાને માનવામાં આવે છે. આ સાથે શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં […]

Continue Reading

બુધ ગ્રહ કરશે કન્યા રાશિમાં પ્રવેશ, આકસ્મિક ધનલાભના યોગ..

જ્યોતિષમાં બુધને સૌથી નાનો ગ્રહ માનવામાં આવે છે. ઉપરાંત, ચંદ્ર પછી, બુધ ગ્રહ સૌથી ઝડપી ગતિએ એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. 1 ઓક્ટોબરે બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ છે, જેમનું નસીબ આ સમયે ચમકી શકે છે. આ સાથે […]

Continue Reading

વક્રી શનિ લાવશે આ રાશિઓના જીવનમાં તબાહી, જાણો બચવાના ઉપાયો

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, વિવિધ ગ્રહો સમયાંતરે વક્રી અને માર્ગી થતા રહે છે, એટલે કે, તેઓ ઉલટી અને સીધી ચાલ ચાલતા રહે છે. તેમના આ પગલાની અસર સમગ્ર માનવજીવન પર પડે છે. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવ 17 જૂનના રોજ વક્રી થયા છે અને નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. શનિના વક્રી થવાને જ્યોતિષમાં સારું માનવામાં આવતું નથી. આવી […]

Continue Reading